Page 1
GUJARATI
----------------------------------------------------------------------------------------------------
Maximum Marks: 80
Time Allowed: Three hours
(Candidates are allowed additional 15 minutes for only reading the paper.
They must NOT start writing during this time).
Answer Questions 1, 2 and 3 in Section A and four questions from Section B on
any three out of the four prescribed textbooks.
The intended marks for questions or parts of questions are given in brackets [ ].
SECTION A
LANGUAGE - 40 MARKS
Question 1 [15]
Write a composition in approximately 400 words in Gujarati on any one of the topics
given below.
ુ રાતીમાાં આશરે 400 શબ્દોમાાં વનબાંધ
નીચે આપેલા વિષયોમાાંથી કોઈપણ એક વિષય પર ગજ
લખો:
(i) ‘ કુ દરતની લાઠીનો અવાજ નથી હોતો ’
કોઈ એક કુ દરતી આફત ,તેના કારણો અને નનવારણ શુ ું હોઈ શકે? એ દરમ્યાન માનવ કતતવ્ય
નનભાવતા તમે કઈ રીતે મદદરૂપ થશો તેનો ઉલ્લેખ કરતો નનબુંધ લખો .
(ii) મારા જીવનનો યાદગાર દદન .
કોઈ એક આનુંદનો અને દુ ુઃખદ પ્રસુંગ લખી એ પદરસ્થથનતમાું મેળવેલ આનુંદ અને વેદનાનો
સામનો કઈ રીતે કયો તેનો ચિતાર આપો .
(iii) ‘ટેક્નોલૉજીએ માનવને ગુલામ બનાવ્યો છે .’ આ કથનની નવરૂદ્ધ કે તરફેણમાું તમારુું મુંતવ્ય
રજૂ કરો.
1
Page 2
(iv) જો હુું દુ નનયાની સૌથી વૈભવશાળી વ્યસ્ક્ત હોઉં તો .....
વૈભવશાળી હોવાની તમારી વ્યાખ્યા - તમે પુરુષાથત કે પ્રારબ્ધને આધારે જીવવુ ું પસુંદ
કરશો, શા માટે ? તેન ુ ું નવવરણ કરો .
(v) ફાથટ ફૂડની લોકનપ્રયતા આજની પેઢીને આનુંદ અને અનુકૂળતા પ ૂરી પાડે છે , તે થકી બદલાતા
જીવનની આરોગ્ય પર અસર નવષે બે ઉદાહરણો આપી તમારુું મુંતવ્ય રજૂ કરો .
(vi) નીિે આપેલા નવષયોમાુંથી કોઈપણ એક નવષય પર મૌચલક વાતાત કે પ્રસુંગ લખો .
(a) એક જૂઠુું છુપાવવા અનેકવાર જૂઠુું બોલવુ ું પડે .... એ નવધાન પર આધાદરત એક વાતાત
કે બનાવ લખો .
(b) મારુું એક થવપ્ન .
Question 2
Read the passage given below carefully and answer the questions that follow, using
your own words in Gujarati:
ુ રાતીમાાં તમારા
નીચે પેલ પરરચ્છે દને ધ્યાનથી િાાંચી તેની નીચે આપેલા પ્રશ્નોનાાં ઉત્તર ગજ
શબ્દોમાાં લખો .
તાુંજોરના મહારાજા મરણ પથારીએ હતા . ખાઈ શકતા નહોતા ,પી શકતા નહોતા ,
વ્યગ્રતામાું તરફડાટ મારતા હતા . સગાવહાલાઓ અને રાજાના માણસો શોકમાું ગરકાવ
હતા . ડૉક્ટરો , વૈદો અને હકીમોએ હાથ ધોઈ નાખ્યા હતા . એવામાું દરવાજે એક અવધ ૂત
આવ્યા . તેમણે બધી વાત સાુંભળી . દરવાનને તેમણે કહ્ુું , ‘ મને રાજા પાસે લઈ જાઓ,
તેમનો ઉપિાર કરવાનો પ્રયત્ન હુ ું કરી શકુું .’
અવધ ૂતને રાજા પાસે લઈ જવામાું આવ્યા . રાજાનો તરફડાટ જોઈ અવધ ૂત સમજી ગયા
કે આ કોઈ વ્યાનધ નથી પણ કોઈ બ ૂરા કમતન ુ ું ફળ છે . એ અવધ ૂત બીજા કોઈ નહીં સુંત
રાઘવૈયા હતા . રાજમાતાએ સાષટાુંગ દુંડવત પ્રણામ કયાત અને અવધ ૂતને નવનુંતી કરી કે ‘
પ્રભુ !! મારા પ ૂત્રને બિાવો . ‘
અવધ ૂતે કહ્ુું માણસ પહેલા મન ફાવે તેવા મ ૂરખ જેવા કામ કરે છે અને પછી તેન ુ ું પદરણામ
ભોગવવાનુ ું આવે ત્યારે મદદ માટે દોડે છે . !’ પછી દયા લાવી કહ્ુું કે રાજાના શયનખુંડમાું
છાપરાના ઢળતા ખ ૂણામાું તાજુ ું જ કરે લ ુું પ્લાથટર છે . એ પ્લાથટર તરત જ તોડાવી નાખો .
2
Page 3
રાજાના શયનખુંડના ખ ૂણામાું બખોલ જેવી જગ્યામાું તાજુ ું જ કરે લ ુું પ્લાથટર જણાયુ ું ,તે
તોડી નાખ્યુ ું તો અંદર ભ ૂખ્યુ-ું તરથયુ ું તરફદડયાું મારત ુું પારે વ ુ ું જોવા મળયુ.એને
ું બહાર કાઢી
ટીપે-ટીપે પાણી પીવડાવવા માુંડયુ ,જેમ જેમ પારે વ ુ ું અન્ન અને જળ લેત ુું થયુ તેમ તેમ રાજાનુ ું
થવાથ્ય સુધારવા માુંડયુ .રાજા અન્ન – જળ લેતા થયા. તરફડાટ શમવા માુંડયો.
અવધ ૂત રાઘવૈયાએ ખુલાસો કયો, “ આ પારે વાએ અહી બખોલમાું માળો કયો હતો .ત્યાું
એ રહેત ુું હતુું .રાજાને એ ગમ્યુ ું ન હતુું . તેનો અવાજ તેને કનડતો , તેની હગારથી મહેલની
ફરસ બગડતી ને તે સાફ કરવી પડતી . આથી રાજાએ હુકમ કયો હતો કે પારે વ ુ ું માળામાું બેઠુું
હોય ત્યારે જ બહારથી પ્લાથટર કરી બખોલ બુંધ કરી દે વી . એ પ્રમાણે પ્લાથટર થયુ ું ,પારે વ ુું
અન્ન-જળ વગર તરફડવા લાગ્યુ ું . એની એ દશા કરનાર રાજાની પણ એવી જ દશા થઈ.
પારે વ ુું મુક્ત થયુું કે રાજા પણ તુંદુરથતી પામ્યા .
આ નવશ્વ એકલા મનુષય માટે બનયુ ું નથી .બધા જીવ-જતું ુ અને પ્રાણીઓને એની રીતે
જીવવાનો એક સરખો અનધકાર છે . તે બધા પણ સ ૃષ્ષટનો ભાગ છે . તેમનુ ું રક્ષણ કરો, તેમને
જીવવા દો , તો જ તમે જીવી શકો .’ જીવો અને જીવવા દો’ તે જીવનમુંત્ર છે .
“ નવશાળે જગ નવથતારે ; નથી એક જ માનવી ; પશુ છે ,પુંખી છે પુષપો , વનોની છે વનથપનત.”
(ઉમાશુંકર જોશી )
(i) તાુંજોરના રાજાના માણસો શાથી શોકમાું હતા ? ત્રણ કારણો આપો . [3]
(ii) અવધ ૂત કોણ હતા ? તેમણે મહારાજની અથવથથ તચબયત બદલ શુ ું જણાવ્યુ ? [3]
(iii) ું આપણે કેવા કમત કરીએ તો તેન ુ ું ફળ સારુું આવે ?
‘બ ૂરા કમતન ુ ું ફળ’ એટ્લે શુ? [3]
(iv) ‘માણસ મ ૂરખ જેવુ કામ કરે છે , પછી તેન ુ ું પદરણામ ભોગવવાનુ ું આવે ત્યારે મદદ
માટે દોડે છે .’
(a) વાક્યમાું કયો ભાવ વ્યક્ત થયો છે ? [1]
(1) અનવિારી પગલુું ભરવાનો ભાવ
(2) માનવતાનો ભાવ
(3) મજબ ૂરીનો ભાવ
(4) મદદ લેવાનો ભાવ
3
Page 4
(b) રાજા સાજા શાથી થયા ? [1]
(1) પક્ષી અન્ન જળ લેવા માુંડયુ તેથી
(2) તે મુક્ત થયુું તેથી
(3) પ્લાથટર તોડી નાખ્યુ ું તેથી
(4) તેને બહાર કાઢ્ુું તેથી
(c) અવધ ૂતે રાજાના શયનખુંડના ખ ૂણે પ્લાથટર તોડાવ્યુ .... [1]
(1) રાજાની મ ૂખાતઈને કારણે
(2) પ્લાથટર તાજુ ું હતુું તેથી ..
(3) પ્લાથટર પાછળ પક્ષી ભ ૂખ્યુ-ું તરથયુ ું ને બિાવવા
(4) રાજાના કનડતા પક્ષીને જોવા
(v) "નવશાળે જગ નવથતારે નથી એકજ માનવી " દ્વારા...
(a) બીજા કયા જીવોને જીવવાની વાત અંહી થઈ છે ? [1]
(1) જીવ-જતુ
ું , પશુ-પક્ષી
(2) આકાશના ગ્રહો
(3) ડુગ
ું ર , વાદળ , ઈંદ્રધનુષ
(4) સ ૂયત , િુંદ્ર ,તારા વગેરે
(b) 'સ ૃષ્ષટ’ શબ્દનો અથત શુું થાય ? [1]
(1) ગગનચબ
ું ૂ ી મકાનો
(2) જગત
(3) કુદરત
(4) માનવી
4
Page 5
(c) આ કુંદડકામાું વ્યક્ત થતો જીવન –મુંત્ર હુ ું મારા જીવનમાું અપનાવીશ ... [1]
(1) પ્રકૃનતનુ ું રક્ષણ કરો
(2) જીવો અને જીવવા દો
(3) સારા કમો કરો
(4) માનવ અનધકારો ભોગવો
Question 3
Do as directed.
ુ ાર કરો .
સ ૂચના અનસ
નીિે આપેલા રૂદઢપ્રયોગનો અથત લખો :
(i) રજનુ ું ગજ કરવુું [1]
(ii) નીિે આપેલી કહેવતમાું યોગ્ય શબ્દનો ઉપયોગ કરી પ ૂણત કરો . [1]
આગ લાગે ત્યારે ____________.
(iii) ખાલીજગ્યામાું યોગ્ય રૂદઢપ્રયોગ વાપરી વાક્ય પ ૂણત કરો . [1]
રમેશે પરીક્ષામાું કોપી કરી તે જાણી નપતાજીએ ________________.
(a) ઢોર માર માયો
(b) મેથીપાક જમાડયો
(c) ખ ૂબ માયો
(d) કાઢી મ ૂકયો
5
Page 6
(iv) કુંકાસ થતો અટકાવવા સમજદાર માણસો ____________ કરતાું નથી. [1]
(a) માથાકૂટ
(b) કજજયા
(c) બોલાિાલી
(d) જીભાજોડી કરવી
(v) નીિે આપેલા શબ્દસમ ૂહ માટે એક શબ્દ આપો [1]
જેની આરપાર જોઈ શકાય તેવ ુ ું ...
(a) પેલેપાર
(b) આરપાર
(c) અપારદશતક
(d) પારદશતક
(vi) પ્રજાને રું જાડનાર [1]
(a) આતુંકવાદી
(b) િોર
(c) લટું ૂ ારો
(d) દાણિોર
(vii) નીિે આપેલ કહેવતનો ઉપયોગ કરી સાથતક વાક્ય બનાવો . [1]
રાત થોડી ને વેશ ઝાઝા
(viii) નીિે આપેલા એક શબ્દ માટે શબ્દસમ ૂહ આપો . [1]
કાનછયો
6
Page 7
(ix) નીિે આપેલા શબ્દ માટે યોગ્ય નવરોધી શબ્દ આપો . [1]
આપકમી
(a) થવકમી
(b) બાપકમી
(c) પરકમી
(d) જાતકમી
(x) ઉપકાર [1]
(a) દે કાર
(b) બેકાર
(c) થવરકાર
(d) અપકાર
7
Page 8
SECTION B
LITERATURE - 40 MARKS
Answer four questions from this section on any three out of the four prescribed
textbooks.
આ નવભાગમાુંથી િાર નનયત પાઠયપુથતકોમાુંથી કોઈપણ ત્રણ પરના િાર પ્રશ્નોના
જવાબ આપો.
ગદ્ય સુંિય (GADYA SANCHAY)
Question 4
“સાધારણ રીતે મોટી ઉમરના માણસો જોડે બેસવુું કુંટાળાજનક હોય છે . પણ નાનાભાઈની
સોબત ક્યારે ય કુંટાળાજનક લાગતી નહી . એમની વાત કરવાની રીત ઘણી જ સરળ અને
મીઠાશભરી હતી . એક ને એક વાત તેઓ લાુંબો સમય કરતાું નહી .”
(i) વ્યસ્ક્તને જીવનમાું કયો મોટો આઘાત સહન કરવો પડે છે ? રમેશ અને નાનાભાઇ આ [1]
આઘાતે શુું કરતાું ?
(ii) રમેશ પોતાની માતાની થમ ૃનત જાળવી રાખવા કેવ ુ ું મનોમુંથન અનુભવે છે ? [2]
(iii) ઝવેરીબઇની પાછલી અવથથા કેવી હતી ? [2]
(iv) ઝવેરીબાઈના નામે રિાયેલા થમારકો ‘ પ્રેમના નહી , થપધાતના પ્રતીકો હતા ‘તે આજના [5]
મા-બાપની પદરસ્થથનતને ધ્યાનમાું લઈ લખો .
Question 5 [10]
અશ્વમેધ એટલે શુ ું ? આ પ્રણાલી કઈ રીતે પ ૂરી થતી ? લેખકે વ્યક્ત કરે લ નાયકનાું
મનોભાવનો પદરિય પદરિય આપી આધુનનક યુગની સ્ત્રીશસ્ક્તનો ખ્યાલ રજૂ કરો .
8
Page 9
Question 6 [10]
‘માનવની પ્રગનતમાું યુંત્ર મદદરૂપ થાય છે , તેમ તેના દુુઃખનુ ું કારણ પણ છે .’ તે છકડાના
પાત્રનો પદરિય આપી તમે જોયેક કે સાુંભળે લ બનાવ વણતવો .
પદ્ય સુંિય (PADHYA SANCHAY)
Question 7
“સૌંદયત વેડફી દે તાું , ના ના સુદરતા
ું મળે ;
સૌંદયત પામતા પહેલા સૌંદયત બનવુ ું પડે .
નારી કડી ન નીંદદએ , નારી રત્નની ખાણ ;
નારીથી નર નીપજ્યા ; ધ્રુવ , પ્રહ્લાદ સમાન .”
(i) કુદરતની સુદ
ું રતા અને માનવ રચિત સુદરતાનુ
ું ું એક એક ઉદાહરણ આપો . [1]
(ii) વેડફવુ ું એટલે શુ ું ? સુદ
ું રતા વેડફવાના બે દાખલા આપો . [2]
(iii) મનુષય કુદરતી સુદરતાનો
ું ઉપભોગ કરે છે ,એમ શા ઉપરથી કહી શકાય ? [2]
(iv) નારીને રત્નની ખાણ કહેવાના ત્રણ કારણો સમજાવતા એક સુવાક્ય કે કહેવત લખો. [5]
Question 8 [10]
કનવ રમચણકલાલ સોનીની કનવતાનો મુખ્ય સ ૂર શુ ું છે ? ‘ એટલામાું રાજી ‘ કાવ્યનો પ્રકાર
લખી કનવના મનોગતને તમારા શબ્દોમાું લખો .તમારી ત્રણ ઇચ્છાઓ જણાવો .
Question 9 [10]
કનવ ઉમાશુંકર કઈ કઈ વથતુઓ સાથે લઈ જશે ની વાત કરે છે ? ‘ખુલ્લા બે ખાલી હાથે’
દ્વારા જીવનનુ ું સનાતન સત્ય પ્રકટ થયુ ું છે તે વ્યક્ત કરો .
9
Page 10
આંધળી ગલી (AANDHLI GALI)
Question 10
“આ સમડી જેવી બાઈને પોતાની ગુપ્ત કથા સુંભળાવી દે વી , જીંદગીમાું કોઇની સામે નહોતી
કરી એવી કાકલ ૂદીઓ કરવી , પોતાની શરાફતના પ ૂરાવા આપવા એ બધુ હીણપત ભયુું હત.ુું
પણ શુભાુંગી ખાતર એ બધુ કરવુ ું પડશે .”
(i) રનતભાઈ એટલે કોણ ? રનતભાઈ કુુંદનને કેવી રીતે સુંબોધતા ? [1]
(ii) પ્રથમવાર પેઈંગ ગેથટ તરીકે ભાડે રહેવાની નવનુંતી કરતાું પરે શની કઈ વાત સાુંભળીને [2]
કુુંદનના ગાલ પર આંસુ ઉતરી આવ્યા ?
(iii) કુુંદન કઈ શરતો સાથે પરે શને મકાન ભાડે આપવાનુ ું કહે છે ? પરે શ કુુંદનને કેટલુું ભાડુું [2]
આપતો ?
(iv) ‘સાહેબ, ખાનદાની તો અંતરની સુવાસ છે , એની મેળે મહેકી ઊઠે .’ અથત સમજાવી આ [5]
નવધાન કોણ , કોને અને શા માટે કહે છે ? તે જણાવો.
Question 11 [10]
સાુંજે કામકાજ પરવારી શુભાુંગી પરે શને ક્યાું જવાનુ ું કહે છે ? પરે શ તેનો શુ ું જવાબ આપે છે ?
બુંનેએ શુું ખાધુું ? પાછા ફરતા એજટના
ું પાદટયા જોઈ શુભાુંગી પરે શને શુ ું કહે છે ?
Question 12 [10]
આંધળી ગલીના સજીવ પાત્રોના નામ લખો . તે દરે ક પાત્રો એક જ સમયખુંડ ના પણ
કાલાનતત, અને એક જ થથળના છતાું વૈનશ્વક કેમ લાગે છે ? તમારુું મુંતવ્ય જણાવો .
10
Page 11
ચિનુ મોદીના પ્રનતનનનધ એકાુંકીઓ
(CHINU MODINA PRATINIDHI EKANKIO)
Question 13
કોક : નવકોક , નપતાજીનુ ું શુ ું થયુું હશે ?
નવકોક : અસુર થઈને સ ૂરને રીઝવવા ગયા છે .
કોક : ત ુું મમતમાું બોલે છે .
નવકોક : હુ ું સાચુ ું બોલુું છુ , આપણે અસુરો ક્યાું ઓછા શસ્ક્તવાન છીએ ? કે મહાદે વનુ ું
તપ આદરવાનુ ું હોય ?
કોક : સુરલોક નવષે તુું કશુ ું જાણતો નથી . ઇનદ્રને ત ુું ઓળખતો નથી .
(i) વ ૃકાસુરના બુંને પુત્રો શાથી ચિિંનતત હતા ? નવકોક નપતા માટે કેમ નારાજ છે ? [1]
(ii) કોક ઇનદ્રનો પદરિય આપતા નવકોકને શુ ું શુ ું સમજાવે છે ? [2]
(iii) શત્રુભસ્ક્ત અહી કયા સુંદભે વપરાયુ ું છે ? તેને કાયરતા કેમ કહી ? [2]
(iv) વ ૃકાસુરના શુંકરને રીઝવવાના મુંત્રોિાર સાુંભળી , નારદ ઇનદ્ર વચ્િે થયેલ સુંવાદનો [5]
મમત તમારા શબ્દોમાું લખો .
Question 14 [10]
રે વલી સાથે પશો કેવો વ્યવહાર કરતો ? રે વલીનો પનત તેને છોડીને જવાનુ ું કારણ જાણતા
જ રે વલીએ વ્યક્ત કરે લ મનોગતને વાિા આપી તેન ુ ું સમથતન કરો.
Question 15 [10]
ફોટોગ્રાફર અને હસમુખરાયનો પ્રથમ પદરિય કઈ રીતે થયો ? આ એકાુંકીમાું આવતી કોઈ
એક ઘટના/બનાવ લખી તમારા જીવનની યાદગાર રમ ૂજ બનાવ ટૂુંકમાું લખો .
11