aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 12 Sample Paper 2021 for Gujarati

Get here latest CBSE Class 12 2021 Sample Papers for Gujarati. It will help you to score well and prepare for the final examination according to a latest pattern.We have also provided you with the latest marking scheme for this sample paper, as it would help you understand the pattern and division of sections. More Detail
CBSE Class 12 Sample Paper 2021 for Gujarati - Page 1 of 15

Finished viewing? Save it for later —

Download CBSE Class 12 Sample Paper 2021 for Gujarati (PDF · 15 pages)
Downloaded 6 times

About CBSE Class 12 Sample Paper 2021 for Gujarati

CBSE Class 12 Sample Paper 2021 for Gujarati is available here for free download. Published by CBSE for Class 12, this sample paper can be viewed online or downloaded as a PDF (15 pages). Candidates preparing for Class 12 can use CBSE Class 12 Sample Paper 2021 for Gujarati to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 12 Sample Paper 2021 for Gujarati?

Open this page and click the Download button to save CBSE Class 12 Sample Paper 2021 for Gujarati as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 12 Sample Paper 2021 for Gujarati free to download?

Yes. CBSE Class 12 Sample Paper 2021 for Gujarati can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 12 Sample Paper 2021 for Gujarati have?

CBSE Class 12 Sample Paper 2021 for Gujarati contains 15 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 12 study material?

You can find more Class 12 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 12 Sample Paper 2021 for Gujarati – Text

Read the full text of this sample paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (15 pages)

Page 1

Class : XII
Gujarati
Sample Question Paper Code No.
110

નોટ NOTE

 આ પ્રશ્નપત્રને બે વિભાગમાાં વિભાજિત  This Question paper is divided in two parts.

કરિામાાં આવ્ ાંય છે .  Part A - Objective type questions.(MCQ).

 વિભાગ અ – િસ્તવનષ્ઠ પ્રશ્નો (MCQ) –  1 mark for each Answer.
 દરે ક ઉત્તર માટે 1-1 અંક વનર્ાારરત છે .  Use O.M.R. Sheet for Part A.
 ‘વિભાગ અ’ માાં પ્રશ્નોનાાં ઉત્તર માટે O.M.R  For the answers darken the circle with blue or
પત્રકનો ઉપયોગ કરિો. black ball point pen.
 સાચા િિાબ માટે બ્લ્્ ય કે બ્લલેક બૉલપેનથી જે  Total Marks - 40
ા ય ને ઘટ્ટ કરવ.ાંય
તે િતળ
 વિભાગ બ – િર્ાનાત્મક પ્રશ્નો.  Part B - Subjective, Descriptive questions.

 આપેલી સ ૂચના પ્રમાર્ે આ વિભાગના પ્રશ્નોત્તર  Total Marks = 40

લખિાના રહેશે.
 પ્રશ્નનો ઉત્તર લખતા પહેલા તેનો વસરરયલ  Please write down the serial number of the

નાંબર અચ ૂક લખિો. question before attempting it.

ય રાતી
ગિ
ર્ોરર્-XII (110)
સમય – 3 કલાક ય :80
કય લ ગર્
Time: 3 hrs. M.M. – 80

1 P.T.O

Page 2

PART A
(Advanced Reading Skill)
પ્ર.૧ નીચે આપેલો ગદ્યખાંડ િાાંચી તેની નીચે આપેલા પ્રશ્નોનાાં ઉત્તરનો સાચો વિક્પ પસાંદ કરી 5×1=5

લખો.
મોંઘવારી વધતી જાય તેમ નીતત, પ્રામાણિકતા, સાદાઈ, તનષ્ઠા વગેરે જીવનના

મ ૂલ્યો ઘસાતા જાય છે . ગૃહસ્થાશ્રમી માિસ કોઈ પિ રીતે બે છે ડા ભેગા કરવામાાં ફાવતો નથી

.રાજકારિીઓ, અમલદારો, વેપારીઓ, ઉદ્યોગપતતઓને તાગડતધન્ના કરતો જુએ છે અને એના

તવવેકની સરવાિી સ ૂકાઈ જાય છે . ભ્રષ્ટાચારી બનવા તે લલચાય છે ઋતિમુતનઓના સાદા

અને પતવત્ર જીવનની વાતોમાાં એને રસ નથી. બુદ્ધ, મહાવીર અને ગાાંધીજીના ઉચ્ચ આદર્શોમાાં

એને હવે શ્રદ્ધા નથી. સમાજનો દરે ક વગગ આજે ગમે તે પ્રકારે પૈસા કમાવવા માટે સાંકોચ

અનુભવતો નથી. સાદુાં જીવન અને ઉન્નત તવચારોની આજે હાાંસી ઉડાવાય છે . તર્શક્ષિમાાં મ ૂલ્યોના

પાઠ ઉમેરવાની વાતો ચાલે છે . પરાં ત ુ માત્ર પોપટટયાાં પાઠ ભિાવવાથી કશુ ાં વળતુ ાં નથી.

અધમિ વાત કરતાાં અઘોળ આચરિની વધારે જરૂરત પડે છે અને એવુ ાં આચરિ જીવનના

કોઈ સ્તરે આપિાાં દે ર્શમાાં દે ખાતુ ાં નથી. સ્વરાજના સાત દાયકાના ગાળામાાં સામાન્ય જનની

હાલતમાાં કર્શો નોંધપાત્ર સુધારો નોંધાયો નથી.

a) મોંઘવારીની અસર કયા કયા જીવનમ ૂલ્યો પર થાય છે ?

(A) ધમગ, અથગ અને કમગ

(B) પ્રેમ, આસ્થા અને અનુરાગ

(C) નીતત, પ્રામાણિકતા અને તનષ્ઠા

(D) સત્ય, અટહિંસા અને તવશ્વાસ
b) માિસના તવવેકની સરવાિી સુકાઈ જાય ત્યારે તે શુ ાં બનવા લલચાય છે ?

(A) ધનવાન

(B) દયાહીન

(C) ભ્રષ્ટાચારી

(D) સ્વેચ્છાચારી

2 P.T.O

Page 3

c) ઋતિમુતનઓનુ ાં જીવન કેવ ુ ાં હોય છે ?

(A) સાદુાં અને પતવત્ર

(B) ધાતમિક અને સદાચારી

(C) તપસ્વી અને કઠોર

(D) તનમગળ અને તનિઃસ્પ ૃહ
d) તર્શક્ષિમાાં ર્શાના પાઠ ઉમેરવાની જરૂર છે ?

(A) જીવનની કલાના

(B) સદાચારી જીવનના

(C) સત્ય અને અટહિંસાના

(D) જીવનમ ૂલ્યોના
e) પોપટટયા જ્ઞાન કરતાાં ર્શાની વધારે જરૂર છે ?

(A) પ્રાયોણગક જ્ઞાન દ્વારા તર્શક્ષિની

(B) વ્યવહાટરક જ્ઞાન દ્વારા તર્શક્ષિ

(C) અધમિ વાતો કરતાાં અધોળ આચરિની

(D) જીવનરૂપી નૈયાને ચલાવવાની સમજ

પ્ર.૨ નીચે આપેલો પદ્યખાંડ િાાંચી તેની નીચે આપેલા પ્રશ્નોનાાં ઉત્તરનો સાચો વિક્પ પસાંદ કરી 5×1=5

લખો.

મને જો પ ૃથ્વીની હકૂમત મળે એક ક્ષિ તો

પહેલાાં તો કાઢુ ાં વટહક
ુ મ કે આ જ ક્ષિથી

પ્રજા મારી પાંખી, મનુજ, પશુ ને ટકટગિો

બધાને જીવ્યાનો જ હક, હિવાનો હક નથી.

દ્ર ુમોની ડાળી ને નીડ, નગર-આવાસ ભીડમાાં

વનોની ઝાડી કે ણગટરકુહરમાાં, ભ ૂતમ ભીતરે

જહી આબાદી ત્યાાં સહય
ુ મળી મેળા રચી રહો

પ્રજા મારીને ના ટફકર ફટરયાદો કર્શીય હો.

હુ ાં પ ૃથ્વીનો રાજા, અવર ગ્રહશુ ાં તવગ્રહ નહીં

કરારો મૈત્રીના કરુાં; અગર હો આક્રમિ તો

પ્રીતતનુ,ાં જેમાાં ન જીતવુ ાં પિ જજતાઈ જ જવુ ાં .

3 P.T.O

Page 4

સ્વ-તાંત્રે વ્યક્તતના રહુ ાં તવરચી હુ ાં ર્શાસન નવુ ાં

પ્રજાને એવા તો સ્વતનયમનમાાં બાાંધી લઉં કે

પછી ના રાજા કે હકૂમતની એને જરૂર રહે!

-ઉમાર્શાંકર જોર્શી
a) ુ મ કાઢવા માાંગે છે ?
કતવ પ્રથમ કેવો વટહક

(A) તનયમ અનુસાર કામ કરવાનો

(B) જીવ્યાનો હક, હિવાનો નહીં

(C) મન મુજબ વતવ
ગ ાનો

ુ મનુ ાં પાલન કરવાનો
(D) રાજાના હક
b) ુ મની કેવી અસર થર્શે?
કતવના વટહક

(A) હળીમળીને, ર્શાાંતતથી અને આનાંદથી રહેર્શે

(B) સરઘસ અને હડતાલ પડર્શે

(C) નતમસ્તકે લોકો સ્વીકારર્શે

(D) બધા પોતપોતાનુ ાં કામ ઇમાનદારીથી કરર્શે
c) કતવ કેવા કરારો અને આક્રમિ કરવા માાંગે છે ?

(A) જેમાાં પ્રજાનુ ાં ભલુાં લાભ હોય

(B) રાજ્યની પ્રગતત અને ઉન્નતત થાય

(C) નીતત અને પ્રમાણિકતાના

(D) મૈત્રીના કરારો અને આક્રમિ પ્રીતતનુ ાં

d) કતવ પ્રજાને ર્શામાાં બાાંધી લેવાનુ ાં કહે છે ?

(A) પ્રેમ અને તવશ્વાસમાાં

(B) સ્વતનયમનમાાં

(C) સત્ય અને અટહિંસામાાં

(D) વાિીના પ્રભાવમાાં
e) કતવના મતે સ્વતનયમનનુ ાં શુ ાં પટરિામ આવર્શે?

(A) લોકો સુખી અને સમ ૃદ્ધ થર્શે

(B) રાજાને ણચિંતા રહેર્શે નહીં

4 P.T.O

Page 5

(C ) દે ર્શ અને દુતનયામાાં પ્રતસદ્ધદ્ધ મળર્શે

(D) રજા કે હકૂમતની જરૂર નહીં રહે

(Literature)
પ્ર.૩ નીચેન ાંય કાવય િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનાાં ઉત્તરનો સાચો વિક્પ પસાંદ કરી લખો. 5×1=5

(કોઈપર્ પાાંચ)
ક્રોધી સ્વભાવને જીતવો ને,
રાખવો નહીં અંતરમાાં ક્રોધ રે ,
સમાનપિે સવગમાાં વરતવુ ાં ને,
ટાળી દે વો મનનો તવરોધ રે .
હે જી રામ, તનરમળ થઈને કામને જીતવો ને,
રાખવો અંતરમાાં વેરાગ રે ,
જગતના વૈભવને તમથ્યા જાિી ને,
ટાળી દે વો દુર્જનનો રાગ.
હે જી રામ,આ લોક ને પરલોકની આર્શા તજવી ને,
રાખવુ ાં અભ્યાસમાાં ધ્યાન રે ,
તરિાાં સમાન સહુ તસદ્ધદ્ધઓને ગિવી ને,
મેલવુ ાં અંતરનુ ાં માન રે .
હે જી રામ, ગુરુમખ
ુ ી હોય તેિે એમ જ રહેવ ુ ાં ને,
વરતવુ ાં વચનની માાંય રે , ગાંગાસતી એમ બોણલયાાં રે
પાનબાઈ, એને નડે નહીં જગતમાાં કોઈ.

a) ગાંગાસતી ર્શાને જીતવાનુ ાં કહે છે ?

(A) પ્રેમને

(B) ક્રોધને

(C) વૈરાગને

(D) ર્શત્રુને
b) કોને તમથ્યા જાિીને ત્યજી દે વો જોઈએ?

(A) કામને

(B) ક્રોધને

(C) વૈભવને

(D) તમત્રને

5 P.T.O

Page 6

c) ગાંગાસતીની તર્શષ્યા કોિ હતી?

(A) પાનબાઈ

(B) પન્નાબાઈ

(C) પાનાબાઈ

(D) સોનબાઈ
d) આપિને મળે લી તસદ્ધદ્ધઓને કેવી ગિવા કહે છે ?

(A) તરાં ગ સમાન

(B) પરલોક સમાન

(C) વતન સમાન

(D) તિખલા સમાન
e) ઉપરોતત કૃતતનો પ્રકાર જિાવો.

(A) ઊતમિકાવ્ય

(B) ભજન

(C) ગીત

(D) સૉનેટ
f) કામને જીતવા શુ ાં હોવુ ાં જોઈએ?

(A) અંતરમાાં પ્રેમ

(B) અંતરમાાં ક્રોધ

(C) અંતરમાાં વૈરાગ્ય

(D) અંતરમાાં આર્શા

પ્ર.૪ નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનાાં ઉત્તરનો સાચો વિક્પ પસાંદ કરી લખો. 5×1=5

(કોઈપર્ પાાંચ)

પ્રભાર્શાંકરે ઉમેરેલ,ુાં ‘પિ અમારા ઘરમાાં તો એક સાાંધીએ ત્યાાં તેર ત ૂટે એવો ઘાટ છે . સાંસાર
ભોગવવા કરતાાં થીંગડાાં મારવાનુ ાં જ કામ તારે કરવુ ાં પડર્શે!’

પારવતીએ ઉલટભેર કહેલ,ુાં ‘વારુાં, તમે કહેર્શો તેટલાાં થીગડાાં મારી આપીર્શ, થીગડાાં મારતા હુ ાં
નહીં થાકુાં.

પિ આજે એ ક્ાાં છે ? એય આખરે થાકી જ ને!

6 P.T.O

Page 7

દે વ આગળ દીવો કરવા ને ફાનસ સળગાવવા પ્રભાર્શાંકરે દીવાસળી ર્શોધી, પિ જડી નહીં, પિ
દીવાસળી ર્શોધતાાં એક દાબડામાાંથી સોયદોરો જડ્ાાં. એ લઈને પ્રભાર્શાંકર ઓટલે ગયાાં. ર્શેરીના
દીવાને અજવાળે એમિે કેટલુાં થીગડુાં મારવુ ાં પડર્શે તેનો અંદાજ કાઢી લીધો. પોતાની બેસવાની
ગાદી નીચે સાંઘરે લાાં ગાભાચીંથરામાાંથી માપસરનો એક ટુકડો કાઢયો. એનો રાં ગ કોટના રાં ગને
મળતો નહોતો આવતો, પિ એવુ ાં કપડુાં ક્ાાંથી લાવવુ?ાં આ કોટનેય હસમુખ જેટલાાં વરસ થયાાં.
તમણલટરીના સસ્તે ભાવે કાઢી નાખેલાાં કપડામાાંથી મણિર્શાંકર એ લઈ આવેલો.

દીવાને અજવાળે પ્રભાર્શાંકરે આંખ ઠેરવીને સોયમાાં દોરો પરોવવાનો પ્રયત્ન કયો. દોરીને થકાં ૂ થી
ભીની કરીને છે ડે વળ ચઢાવ્યો, ઘિા પ્રયત્નો કયાગ પિ સોયનુ ાં નાકુાં દે ખાય તો ને!

a) ઉપરોતત ગદ્યખાંડના લેખક કોિ છે ?

(A) ચાંદ્રવદન મહેતા
(B) સુરેર્શ જોર્શી
(C) નરે ન બારડ
(D) ઈશ્વર પેટલીકર
b) પ્રભાર્શાંકર શુ ાં ર્શોધતાાં હતા?

(A) દીવો
(B) સોયદોરો
(C) કપડુાં
(D) ટદવાસળી
c) પ્રભાર્શાંકર માટે કોટ કોિ લઈ આવેલ?ુાં

(A) પારવતી

(B) હસમુખ

(C) મણિર્શાંકર

(D) મનુ
d)
પ્રભાર્શાંકરે થીંગડુાં મારવા કપડાનો ટુકડો ક્ાાંથી કાઢયો ?

(A) ગાદી નીચેથી

(B) કબાટમાાંથી

(C) ઓરડામાાંથી

(D) ગાદલાાં નીચેથી

7 P.T.O

Page 8

e)
‘એક સાાંધીએ ત્યાાં તેર ત ૂટે’ કહેવતનો અથગ શુ ાં થાય?

(A) ઘિી બધી મુશ્કેલીઓ આવવી.

(B) એક મુશ્કેલીમાાંથી બચે ત્યાાં અનેક મુશ્કેલીઓ આવવી.

(C) અનેક મુશ્કેલીઓનો સામનો કરવો.

(D) સમસ્યાઓથી દૂ ર રહેવ.ુ ાં
f) પ્રભાર્શાંકરે સોયમાાં દોરો પરોવવા માટે કોને કહ્ુ?ાં

(A) દયાર્શાંકરને
(B) મનુને
(C) હસમુખને
(D) પાવગતીને

પ્ર.૫ નીચે આપેલાાં પ્રશ્નોમાાંથી કોઈપર્ પાાંચ પ્રશ્નોનાાં િિાબ માટે યોગ્ય વિક્પ શોર્ી લખો. 5×1=5
a) ાં ૂ મેજરની લગની’ પાઠનો સાટહત્ય પ્રકાર અને લેખકનુ ાં નામ ર્શોધો.
‘પજા

(A) પ્રવાસતનબાંધ – કાકા કાલેલકર

(B) ચટરત્રતનબાંધ – જોસેફ મેકવાન

(C) જીવનચટરત્ર – ભોળાભાઈ પટેલ

(D) પ્રસાંગકથા – ચીમનલાલ મહેતા
b) . ‘નારાયિ હેમચાંદ્ર’ પાઠમાાંથી ર્શો બોધ મળે છે ? તેના લેખક કોિ છે ?

(A) માિસનો દે ખાવ નટહ પિ માિસનુ ાં મન ઓળખવુ ાં જોઈએ. – મહાત્મા ગાાંધી

(B) માિસનુ ાં મન નટહ પિ માિસનો દે ખાવ જોવો જોઈએ. – નારાયિ હેમચાંદ્ર

(C) માિસના દે ખાવ અને મન બાંને જોવા જોઈએ.- મહાદે વ દે સાઈ

(D) માિસ પાસે અતત સાંપતિ હોવી જોઈએ. – મનુબેન ગાાંધી
c) ‘મોરનાાં ઈંડામાાં તે ણચતરામિ કરવાનુ ાં હોતુ ાં હર્શે?’ – આ વાક્ કોિ કોને કહે છે ?

(A) બુધાની મા બુધાને

(B) બુધો માિેક મુનીમને

(C) દલભાઈ મહીજીને

(D) બુધો માને કહે

8 P.T.O

Page 9

d) “તમે સુધરે લા બધા બીકિ છો”- આ વાક્ કોિ કોને કહે છે ?

(A) ગાાંધીજી હેમચાંદ્રને

(B) હેમચાંદ્ર તમસ મેતનિંગને

(C) હેમચાંદ્ર ગાાંધીજીને

(D) તમસ મેતનિંગ ગાાંધીજીને
e) “આ અન્ન ખાવુ ાં હોય તો ચાલો, એ પિ તમષ્ટ લાગર્શે.” – આ વાક્ કયા પાઠનુ ાં છે ? કોિ બોલે

છે ?

(A) મોરના ઈંડા – મુતનમ

(B) અખાનો સાંસાર ત્યાગ- જમના

(C) કુસમ
ુ નુ ાં કઠિ તપ – સુદર
ાં (કાકી)

(D) કુસમ
ુ નુ ાં કઠિ તપ – કુસમ

f) પ્રભાર્શાંકરે કેટલાાં વિે લગ્ન કયાગ? તેમની પત્નીનુ ાં નામ શુ ાં હતુ?ાં

(A) પાાંત્રીસ – પાવગતી

(B) બત્રીસ – પાવત
ગ ી

(C) પાાંત્રીસ – મનુ ાં

(D) ચોંત્રીસ – ગૌરી

(Applied Grammar)
ય બ સાચો વિક્પ પસાંદ કરી િિાબ લખો
સ ૂચના મિ
પ્ર.૬ નીચે આપેલા રૂરિપ્રયોગના સાચા અથા લખો (કોઈપર્ પાાંચ) 5×1=5
a) ‘બે પાાંદડે થવુ’ાં -

(A) ધનવાન થવુ ાં (B) બે પાાંદડા મેળવવા

(C) વ ૃક્ષારોપિ કરવુ.ાં (D) સહન કરવુ ાં
b) ‘મોજમજા ઉડાવવી’

(A) સ્તબ્ધ થવુ ાં (B) મીઠાના હળ હાાંકવાાં

(C) તાગડતધન્ના કરવા (D) પી જવુ ાં
c) ‘લોહી ઉકાળા કરવા’

(A) ક્રોધ કરવો (B) તનષ્ફળ જવુ ાં

(C) જીવ બાળવો (D) વખાિ કરવા

9 P.T.O

Page 10

d) ‘સાાંખી ન લેવ’ુ ાં

(A) જતુ ાં કરવુ ાં (B) દુ:ખી થવુ ાં

(C) ચલાવી ન લેવ ુ ાં (D) ખરાબ ન લાગવુ ાં
e) ‘આંખ લાલ થવી’

(A) આંખમાાં આંસુ આવવા (B) ણચિંતા થવી

(C) ગુસ્સો ચડવો (D) પ્રેમ બતાવવો
f) ‘મોહી જવુ’ાં

(A) પ્રસન્ન થવુ ાં (B) આસતત થવુ ાં

(C) સફળ થવુ ાં (D) મસ્તીમાાં હોવુ ાં

પ્ર.૭ ય બ કહેિતોના અથા શોર્ો: (કોઈપર્ ચાર)
સ ૂચના મિ 4×1=4
a) નીચેની કહેવત-જોડકમાાંથી સમાન અથગવાળાં જોડકુાં ર્શોધો

(A) નટહ ઘરના કે નટહ ઘાટના - બાવાના બેય બગડવા

(B) અધ ૂરો ઘડો છલકાય ઘિો - જીવતો નર ભદ્રા પામે

(C) ભાવતુ ાં હતુ ાં ને વૈદે બતાવ્યુ - ચોર કોટવાળને દાં ડે

(D) સ ૂકાાં પાછળ લીલુાં બળે - સુખમાાં સમરે સોની ને દુિઃખમાાં સમરે રામ
b) ‘કુમળો છોડ વાળીએ તેમ વળે ’ કહેવતનો સાચો અથગ ર્શોધો

(A) નાના બાળકને જેવા સાંસ્કાર આપો તેવ ુ ાં તેન ુ ાં ઘડતર થાય.

(B) પોતાના હક અને જરૂરત હોય ત્યાાં આવશ્ય બોલવુ ાં જોઈએ.

(C) એક વ્યક્તત ગુનો કરે તેની સજા બીજાએ ભોગવવી પડે.

(D) જ્યાાં જરૂરત ન હોય ત્યાાં ન બોલવામાાં ડહાપિ કહેવાય.
c) ‘મન હોય તો માળવે જવાય’ કહેવતનો સાચો અથગ.

(A) જે ગમે તે આપિને મળે જ

(B) આપિી ઇચ્છા પ્રમાિે કોઈ કામ થાય નહીં.

(C) ઇચ્છા હોય તો બધુ ાં જ થાય

(D) જે આપિી પાસે હોય તે જ વસ્તુ કામની.
d) નીચેની કહેવત-જોડકમાાંથી સમાન અથગવાળાં જોડકુાં ર્શોધો

(A) ઝાઝી કીડીઓ સાપને તાિે- ઝાઝા માિસ અળખામિા

(B) કાળા અક્ષર ભેંસ બરાબર – પાકે ઘડે કાાંઠા ન ચડે.

10 P.T.O

Page 11

ાં
(C) આપ સમાન બળ નહીં – સાંપ ત્યાાં જપ

(D) અધ ૂરો ઘડો છલકાય ઘિો- ખાલી ચિો વાગે ઘિો
e) ‘મોરના ઇંડા ચીતરવા ન પડે’ કહેવતનો સાચો અથ.ગ

ાં ચીતરે લા જ હોય.
(A) ઇંડા સુદર

(B) હોતર્શયાર માબાપના બાળકોમાાં કાંઈ કહેવાપણુ ાં ન હોય.

ાં જ હોય.
(C) મોર સુદર

(D) મોરનુ ાં ઈંડુાં ણચતરાઈ જ જાય.

પ્ર.૮ સ ૂચના પ્રમાર્ે સાચા િિાબ શોર્ો:- (કોઈપિ ત્રિ) 3×1=3
a) નીચેનામાાંથી લેખનરૂટઢ અને ભાિાશુદ્ધદ્ધની દષ્ષ્ટએ સાચુ વાક્ ર્શોધો.

(A) રમેર્શ ગાયની પાછળ ચાલી.

(B) મેં તાળાં કે ચાવી લીધા નથી.

(C) નવરાતત્રમાાં એક-એક તવદ્યાથી ભાગ લેર્શે.

(D) ગોપી અથવા રમિલાલ આવ્યા.

b) નીચેનામાાંથી લેખનરૂટઢ અને ભાિાશુદ્ધદ્ધની દષ્ષ્ટએ સાચુ વાક્ ર્શોધો.

(A) તમે સહકુટુાંબ સાથે અમારા ઘરે આવજો.

(B) તમે સવે સહકુટુાંબ આવજો

(C) તમે સહકુટુાંબ અમારા ઘરે આવજો.

(D) તમે અને સહકુટુાંબ અમારા ઘરે આવજો.
c) નીચેનામાાંથી પદક્રમ અને પદસાંવાદની દષ્ષ્ટએ સાચુ ાં વાક્ ર્શોધો.

(A) કૂાંચી હતી એક જ સવગના પરાક્રમની માત્ર સ્વાશ્રય

(B) માત્ર એક જ કૂાંચી પરાક્રમની હતી; સ્વાશ્રય સવગના.

(C) સ્વાશ્રય પરાક્રમની જ સવગના એક કૂાંચી માત્ર હતી.

ગ ા પરાક્રમની કૂાંચી માત્ર એક જ હતી;સ્વાશ્રય.
(D) સવન
d) નીચેનામાાંથી પદક્રમ અને પદસાંવાદની દષ્ષ્ટએ સાચુ ાં વાક્ ર્શોધો.

(A) ખાસ દુિઃખ સાંકલ્પો ત ૂટે એનુ ાં મને છે

(B) સાંકલ્પો ત ૂટે તેન ુ ાં મને ખાસ દુિઃખ છે .

(C) સાંકલ્પો ખાસ છે મને ત ૂટે તેન ુ ાં સાંકલ્પો.

11 P.T.O

Page 12

(D) દુિઃખ છે સાંકલ્પો મને ત ૂટે તેન ુ ાં ખાસ.

પ્ર.૯ સ ૂચના પ્રમાર્ે સાચા િિાબ શોર્ો:- (કોઈપિ ત્રિ) 3×1=3

a) નીચેના વાક્ોમાાંથી સાદા ભતવષ્યકાળનુ ાં વાક્ ર્શોધો.

(A) આપણુ ાં અન્ન કાદવમાાંથી જ પેદા થાય છે .

(B) આપિા ભાઈબાંધ સ્નેહીને બોલાવી કાલે કાપિી કરીશુ ાં .

(C) કાદવમાાં પગ નાખવાનુ ાં કોઈને ગમતુ ાં નથી.

(D) એ તમને જોવા જ દરબારમાાં ગયા છે .
b) નીચેના વાક્ોમાાંથી પ ૂિભ
ગ ૂતકાળનુ ાં વાક્ ર્શોધો.

(A) તમે વાસુદેવની પ ૂજા કરો છો .

(B) આજકાલ રોગોની દવાઓ ખ ૂબ ર્શોધાઈ છે .

(C) અમારા સામ્રાજ્યને પિ એવી સીમા હતી.

(D) અમદાવાદમાાં રહીર્શ તેટલા ટદવસ હુ ાં તને મળવા આવીર્શ.
c) નીચેના વાક્ોમાાંથી સાદા વતગમાનકાળનુ ાં વાક્ ર્શોધો.

(A) સોહમ ઘરે આવ્યો.

(B) સોહમ દર મટહને ઘરે આવે છે .

(C) સોહમ ઘરે આવવાનો છે .

(D) સોહમ કદાચ ઘરે આવી ગયો.
d) નીચેના વાક્ોમાાંથી પ ૂિગ વતગમાનકાળનુ ાં વાક્ ર્શોધો.

(A) રામે પ ૂજા કરી લીધી હર્શે.

(B) રામ પ ૂજા કરી રહ્યો છે .

(C) રામે પ ૂજા કરી લીધી હતી.

(D) રામે પ ૂજા કરી લીધી છે .

PART B
િર્ાનાત્મક પ્રશ્નો
(Literature)
ય બ પ્રશ્નોનાાં ઉત્તર લખો:
સ ૂચના મિ
પ્ર.૧૦ નીચે આપેલા પ્રશ્નોનાાં ઉત્તર 15 થી 20 શબ્લદોમાાં લખો. (કોઈપર્ બે) 2×2=4
a) ગાંગાસતી કઈ આર્શા છોડીને ર્શેમાાં ધ્યાન ધરવાનુ ાં કહે છે ?
b) તનયતતનો ર્શો ક્રમ છે ?

12 P.T.O

Page 13

c) ર્શબરીના ઉદાહરિ દ્વારા કતવ શુ ાં સમજાવે છે ?
પ્ર.૧૧ નીચે આપેલા પ્રશ્નોનાાં િિાબ 30-40 શબ્લદોમાાં લખો. (કોઈપર્ એક ) 1×3=3
a) ‘એક સરખા ટદવસ સુખના કોઈના જાતા નથી’ કાવ્યમાાં માનવીય પટરક્સ્થતત અને પટરવતગન
અંગે ર્શો સાંદેર્શ સમજાવ્યો છે ?
b) ‘હાંકારી જા’ કાવ્યમાાં વ્યતત થતી પ્રભુદર્શન
ગ ની ઝાંખના સ્પષ્ટ કરો
c) ‘વતનનો તલસાટ’ કાવ્યમાાં વ્યતત થતો કતવનો કલ્પાાંત આલેખો
સ ૂચના પ્રમાર્ે પ્રશ્નોનાાં ઉત્તર લખો:-
પ્ર.૧૨ નીચે આપેલા પ્રશ્નોનાાં ઉત્તર આશરે 30 થી 40 શબ્લદોમાાં લખો. (કોઈપર્ ત્રર્) 3×3=9
a) અખો ર્શા માટે સાંસારત્યાગ કરે છે ? એની મનોવેદના વિગવો
b) મહીજીએ દીકરાની નેકી અને મદાગનગીની પરીક્ષા કેવી રીતે કરી?
c) સ્વતાંત્ર તવચારક તરીકે સૉક્રેટટસનુ ાં ચટરત્ર આલેખો
d) ર્શા કારિથી રાજીમાએ કાગળ લખવાનો તવચાર માાંડી વાળ્યો?
e) ણચરાયુના ટદવ્ય વસ્ત્રમાાં કાણુ ાં ર્શાથી પડ્ુ?ાં
પ્ર.૧૩ નીચેનામાાંથી કોઈપર્ એક સારહત્યકારનો આશરે 50 થી 60 શબ્લદોમાાં પરરચય આપો. 1×4=4
a) ઉમાર્શાંકર જોર્શી b) દલપતરામ
(Effective Writing Skill)
પ્ર.૧૪ નીચે આપેલા મદ્દય ા પરથી કોઈપર્ એક વિષય પર 150 થી 200 શબ્લદોમાાં વનબાંર્ લખો. 1×8=8

“સારહત્ય અને જીિન ”

મુદ્દા:- ૧. પ્રસ્તાવના ૨. સાટહત્ય-જીવનનુ ાં પ્રતતણબિંબ ૩. સાટહત્ય અને જીવનનો સાંબધ
ાં

૪. માનવ જીવન પર સાટહત્યની અસર ૫. સાટહત્ય અને માનવસાંસ્કૃતત ૬. ઉપસાંહાર

ય ાનોને શ ાંય થ્ ાંય છે ?”
“આિના ્િ

મુદ્દા:- ૧. પ્રસ્તાવના ૨. આજનુ ાં ટડજજટલ તવશ્વ ૩. હરીફાઈની આંધળી દોડ ૪. યુવામાનસ

૫. બે પેઢી વચ્ચેની અલગ તવચારસરિી ૬ સાચી અને યોગ્ય ટદર્શા તરફ વાળવાની
ફરજ

૭. ઉપસાંહાર

“વયક્તત મટી બન ાંય વિશ્વમાનિી”

મુદ્દા:- ૧. પ્રસ્તાવના ૨. તવશ્વની આજની ક્સ્થતત ૩. માનવીની અનાંત ઇચ્છાઓ ૪.
સામાન્ય માનવીની ક્સ્થતત ૫. તવશ્વમાનવી ૬. ઉપસાંહાર

પ્ર.૧૫ તમારી ર્શાળામાાં ઊજવાયેલા વાતિિકોત્સવનો અહેવાલ આર્શરે 100 થી 120 ર્શબ્દોમાાં લખો. 1×6=6

13 P.T.O

Page 14

અથિા
વાવાઝોડાથી અસરગ્રસ્ત તવસ્તારની તમારી મુલાકાતનો અહેવાલ આર્શરે 100 થી 120
ર્શબ્દોમાાં લખો.
પ્ર.૧૬ તમારા તવસ્તારમાાં આવેલા પાટીપ્લોટને કારિે અનુભવવી પડતી મુશ્કેલીઓ તવર્શે આરોગ્ય 1×6=6
અતધકારીને પત્ર લખો.
અથિા

ગુજરાતી ઉચ્ચતર માધ્યતમક ર્શાળાઓના તવદ્યાથીઓ માટે આયોજજત થયેલી એકાાંકી –
લેખન સ્પધાગ તેમજ સુગમ સાંગીત સ્પધાગમાાં ભાગ લેવા માટેની એક અરજી બોડગના
અધ્યક્ષશ્રીને લખો

14 P.T.O

Page 15

15 P.T.O

Document Details

Board / OrgCBSE
ExamClass 12
TypeSample Paper
Pages15
Updated30 Apr 2026